451
શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭
452
પ્રથમ ગુજરાતી સાપ્તાહિક ‘શ્રી મુંમબઇના સમાચાર’ કોણે પ્રકાશિત કર્યુ? Ans: ફર્દુનજી મર્ઝબાન
453
વિનોદીની નીલકંઠની કઇ વાર્તા પરથી ૧૩ એવોર્ડ જીતનારી ફિલ્મ બની હતી? Ans: કાશીનો દીકરો
454
ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર
455
ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
456
ગુજરાતમાં સૌથી વધુ ટેકસટાઈલ ઉદ્યોગો કયાં આવેલા છે? Ans: સુરત
457
ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? Ans: વિનુ માંકડ
458
શ્યામજી કૃષ્ણવર્માએ કયું સામયિક શરૂ કર્યુ હતું? Ans: ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
459
અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન
460
પ્રેમાનંદ મૂળ કયાંના વતની હતા ? Ans: વડોદરા
461
ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? Ans: સાપુતારા
462
કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે? Ans: પ્રેમભકિત
463
કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ
464
ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
465
સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યુ? Ans: સિદ્ધરાજ જયસિંહ
466
ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો
467
બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ? Ans: ખાંડ
468
હિંદી ફિલ્મ ક્ષેત્રે કાઠું કાઢનાર ગુજરાતની પ્રસિદ્ધ સંગીતકાર બેલડીનું નામ આપો. Ans: કલ્યાણજી - આણંદજી
469
તેજાબી પત્રકાર તરીકે કયા સાહિત્યકાર ઓળખાતા હતા? Ans: ચન્દ્રકાન્ત બક્ષી
470
કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી
471
નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
472
‘ગુણવંતી ગુજરાત’ અને ‘ભારતભૂમિનું જયગાન’ દેશપ્રેમનાં કાવ્યો કોણે લખ્યાં છે? Ans: અરદેશર ખબરદાર
473
જૈનોના બાવન વીર પૈકીના ૩૦મા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરનું સ્થાનક કયાં આવેલું છે ? Ans: મહુડી
474
"જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ
475
કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: મોતીડો
476
‘નળાખ્યાન’ની રચનામાં મુખ્ય રસ કયો છે? Ans: શૃંગારરસ
477
અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી
478
જળ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઇ નદીમાં જોવા મળે છે? Ans: નર્મદા
479
ધોળીધજા બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: ભોગાવો
480
ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
481
ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી
482
વાઘોડિયા શેના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: સાયકલ
483
નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી
484
‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
485
પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ? Ans: હિરણ
486
ઠાગા નૃત્ય કોનું છે? Ans: ઉત્તર ગુજરાતના ઠાકોરો
487
ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
488
ગુજરાતમાં સૌથી વધુ લાંબી આગ્નેય ખડકદિવાલ (ડાઈક) કયા સ્થળ નજીક આવેલી છે ? Ans: સરધાર
489
હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી? Ans: વિનોદ કિનારીવાલા
490
ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ૧ ખેલાડી કોણ છે ? Ans: પથિક મહેતા
491
ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
492
જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા ? Ans: ગીત ગોવિંદ
493
ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? Ans: અંબિકા
494
સંતરામ મહારાજનું પ્રખ્યાત મંદિર કયાં આવેલું છે? Ans: નડિયાદ
495
સલ્તનતકાળના ઈતિહાસની પ્રમાણભૂત આપતા કાન્હડદે પ્રબંધમાં કોની પ્રેમકહાણી આલેખાઈ છે ? Ans: પીરોજા-વીરમદે
496
‘ત્રિભુવનદીપક પ્રબંધ’ના કવિનું નામ જણાવો. Ans: જયશેખર સૂરિ
497
સોલંકી યુગનું શૈવતીર્થ સિધ્ધપુર કઇ નદીના કિનારે વસેલું છે ? Ans: સરસ્વતી
498
‘ચકોર’ તરીકે ઓળખાતાં ગુજરાતના જાણીતા કાર્ટૂનિસ્ટનું નામ જણાવો. Ans: બંસીલાલ વર્મા
499
ભગવાન શિવના કેટલાં અને કયા જયોતિર્લિંગ ગુજરાતમાં આવેલા છે ? Ans: બે - સોમનાથ અને દારુકાવન
500
પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)
0 Comments