વન લાઈનર પ્રશ્ન ૧ : ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા યુગથી થાય છે ? જવાબ : પ્રાગએતિહાસિક યુગ પ્રશ્ન ૨ : ગુજરાતમાં એતિહાસિક માનવ અંગેની શોધ કરવાનું શ્રેય કોને જાય છે ? જવાબ : રોબર્ટ બ્રુશફુટ પ્રશ્ન ૩: રોબર્ટ બ્રુશફુટને સૌપ્રથમ ક…
Read moreખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ડુંગરોની ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ ખંભાતનું પૌરાણિક…
Read moreઅટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? - કાપડ સંશોધન-અમદાવાદ અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બ…
Read moreવિજ્ઞાનના વિવિધ સાધનનો ઉપયોગ ●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન ●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન ●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન ●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું…
Read moreભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની નાયિકા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.
Read more
Social Plugin