ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? : મામલગાર કોયલી
ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? રાજપીપળાના ડુંગરોની
ખંભાતના અખાતમાં ક્યા ક્યા બેટો આવેલા છે. - અલિયાબેટ અને પીરમ બેટ
ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? મીઠા
ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? : જામનગર
ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? : રાજકોટ
ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?--- સાબરમતી
ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ
ગિરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે ? ઝોંક
ગિરનાર પર્વતની ઊંચાઇ કેટલી છે? - 1153.2 મીટર
ગિરનાર પર્વતની
ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? : પક્ષીસૃષ્ટિ
ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? : અંબિકા
ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?---- પશ્ચિમ ભારત
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ? વડોદરા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? : સાપુતારા
ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? : સુગરી
ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ? - આનર્ત પ્રદેશ તરીકે ઓળખાયેલ
ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? : પશ્ચિમ
ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? ત્રણ
ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ? - રવિશંકર મહારાજના
‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? : ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.
ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? : સાત
.
ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?--- ત્રણ
ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?--- 1 મે,1960
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઇ ? - 1/5/1960 ના રોજ મુબઇમાથી અલગ રાજ્ય તરીકે
ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ? - 1.96 લાખ ચોરસ કિ.મી.
ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ભારતમાં કયા ક્રમે આવે છે? : દસમા
ગુજરાતના ૨૬માંથી કેટલા જિલ્લાના વનવિસ્તારોમાં દિપડો જોવા મળે છે? : ૧૭ જિલ્લાના વનવિસ્તાર
ગુજરાતના અન્ય હવાઈ મથકો - રાજકોટ, ભુજ, જામનગર, ભાવનગર, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત, કંડલા
ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ? - કર્કવૃત
ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ? : જેસોર
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? : ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની સ્થાપના કરી? : કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે ? - ભાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘઉં (દાઉદખાની)
ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? : જામનગર
ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? : આણંદ
ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? : ભરૂચ
ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? : ડાંગ
ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ? : કચ્છ
ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? : કંડલા
ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? સૌરાષ્ટ્ર
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? : ગિરનાર
ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? : ઉકાઇ બંધ
ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ? કાત્યોક
ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? : સંત પીપાજી
ગુજરાતના કયા વિસ્તારમાં જૈનોનું પ્રમાણ વધુ છે ? - ગુજરાતના ઉત્તર ભાગ અને કચ્છમાં
ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? : જામનગર
ગુજરાતના કયા શહેરમાં ડુંગળી સૌથી વધુ પાકે છે ? મહુવા
ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? ૧૭૫થી ૨૦૦ વખત
ગુજરાતના કુલ કેટલા મુખ્ય બંધ આવેલા છે ? : પાંચ
ગુજરાતના કુલ વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? - ૧૦%
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે? - . કચ્છ
ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?--- 11
ગુજરાતના ક્યા જીલ્લામાં સૌથી વધુ ઠંડી પડે છે? - ભુજમાં (નલિયા)
ગુજરાતના ગામો કેટલા ? - 18618 ગામો
ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? : નવસારી
ગુજરાતના જીલ્લા અને તાલુકાઓ કેટલા? - 33જીલ્લાઓ, 252તાલુકાઓ,
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? : ત્રણ
ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?--- 1,600 કિ.મી. થી વધુ
ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ હતા - ઈન્દુમતીબહેન શેઠ
ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. : દાઉદખાની
ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? લખપતથી ઉમરગામ
ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? : ભાલિયા ઘઉં
ગુજરાતના મધ્યમ કક્ષાના બંદરો : માંડવી, નવલખી, બેડી, ઓખા, પોરબંદર, વેરાવળ, ભાવનગર,
સિક્કા, સલાયા અને મગદલ્લા
ગુજરાતના વનવગડામાં લક્કડખોદને જોવા માટે કયો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વહેલી સવારનો
ગુજરાતના વિકસતાં બંદરો - વાડીનાર, પીપાવાવ, દહેજ
ગુજરાતના શહેરો કેટલા ? - 242 શહેરો
ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્યાત છે. - ખરાદી
ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? ૩૬૬૬ ફૂટ
ગુજરાતનાં એક જિલ્લા અને નદીના નામ સાથે સંકળાયેલી ડેરીનું નામ શું છે? : બનાસ ડેરી
ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ગુજરાતનાં કઈ કઈ જાતનાં ઘેટાં પ્રખ્યાત છે ? - પાટણવાડી અને મારવાડી
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? : અંબાલાલ સારાભાઇ
ગુજરાતનાં કયા પ્રદેશને જુના જમાનામાં લાટ કહેવાતો હતો ?: ભરૂચ
ગુજરાતનાં કયા વિસ્તારમાં લગુનની રચના થઇ છે ? કચ્છના દરિયાકિનારે
ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? : દીવ
ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? : ગાંધીનગર
ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?--- ખેડા
ગુજરાતની અગ્નિ અને દક્ષિણ સરહદે રાજય આવેલું છે? - મહારાષ્ટ્ર રાજ્ય
ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. : બનાસ, સરસ્વતી અને રૂપેણ
ગુજરાતની ઈશાન બાજુએ કયા પર્વતો આવેલા છે? - આબુ અને અરવલ્લીના પર્વતો
ગુજરાતની ઉત્તર સરહદ કયા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ? - પાકિસ્તાન
ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? - અરવલ્લી
ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ જણાવો ? - 590 કિ.મી.
ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? - કોલક
ગુજરાતની કઈ નદીઓ પર બે-બે બંધ બાંધવામાં આવ્યા છે ? : તાપી અને મહી
ગુજરાતની કાળી જમીન કયા પાકને માફક આવે છે ? - મગફળી અને કપાસ
ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? : દાંતીવાડા
ગુજરાતની ગાયોની કઈ કઈ ઓલાદો જાણીતી છે ? - કાંકરેજ,ગીર અને ડાંગી
ગુજરાતની નિકાસમાં અગ્રસ્થાને શું છે ? - સિંગખોળ અને મીઠું
ગુજરાતની પશ્ચિમ સરહદે કયો સાગર આવેલો છે? - અરબ સાગર.
ગુજરાતની પૂર્વ સરહદે રાજય આવેલું છે? - મધ્ય પ્રદેશ રાજ્ય,
ગુજરાતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ જણાવો ? - 500 કિ. મી.
ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? રાજકોટ
ગુજરાતની મુખ્ય ભાષા કઇ છે? - – ગુજરાતી
ગુજરાતની રાજ્ધાની જણાવો? - ગાંધીનગર
ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે ? - પાકિસ્તાન
ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? : કલ્યાણજી મહેતા
ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે? - ભાવનગર
ગુજરાતની સાક્ષર નગરી કઇ છે? – નડિયાદ
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? : નર્મદા
ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?--- સાબરમતી
ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? : ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? : જામનગર
ગુજરાતનું ‘લોકગેઈટ’ ધરાવતું એકમાત્ર બંદર કયું છે? ભાવનગર
ગુજરાતનું અક્ષાંશશીય સ્થાન જણાવો? - 20° 1’ થી 24° 4’ ઉત્તર અક્ષાંશ
ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક - અમદાવાદ
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે? – સાપુતારા
ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?--- કંડલા
ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? : સાપુતારા
ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? : સુરત
ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? : સુરત
ગુજરાતનું કયું શહેર ઉદ્યાનનગરી તરીકે જાણીતું છે ? : ગાંધીનગર
ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? : અમદાવાદ
0 Comments