Advertisement

Main Ad

*ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-*

 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖  
*ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ:-*
〰〰〰〰〰〰〰〰〰〰

*(1) ગુજરાત વર્નાકયુલર સોસાયટી / ગુજરાત વિઘાવિઘાસભા :* 
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖                 
➡ સ્થાપના : 26 ડિસેમ્બર 1848 
➡ સ્થળ : અમદાવાદ 
➡ પ્રકાશન : બુતિપ્રકાશ 

➡ બુતિપ્રકાશ એ સંસ્થાનુ મુખપત્ર છે. 
➡ આ સંસ્થા દ્વારા ’વરતમાત' નામતુ મુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતુ 
➡ ગુજરાતની પ્રથમ સાહિત્ય સંસ્થા અને સૌથી જુની. 
➡ પાછળથી ગુજરાત વિધાસભા તરીકે ઓળખાઈ. 

*(2) ગુજરાત સાહિત્ય સભા :* 
➖➖➖➖➖➖➖➖        
➡ સ્થાપના : 1904 
➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા 
➡ સ્થળ : અમદાવાદ 
➡ પુરસ્કાર : રણજિતરામ સુવર્ણચંદ્રક 
➡ 1928 થી આપવામાં આવે છે.
➡ પ્રથમ - ઝવેરચંદ મેઘાણી 

*ઉદ્દેશ્ય ' ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો. તેમજ બનતા પ્રયાસેલોકપ્રિય કરવાનો " હતો.* 

*(3) ગુજરાત સાહિત્ય પરિષદ:* 
➖➖➖➖➖➖➖➖        
➡ સ્થાપના : 1905 
➡ સ્થાપક : રણજિતરામ વાવાભાઈ મહેતા 
➡ સ્થળ : અમદાવાદ 
➡ પ્રકાશન : પરબ (માસિક), ભાષાવિમર્શ (ત્રિમાસિક) 
➡ પ્રથમ અધ્યક્ષ : ગોવર્ધનરામ ત્રિપાઠી 

*(4) પ્રેમાનંદ સાહિત્ય સભા :*      
➖➖➖➖➖➖➖➖
➡ સ્થાપના : 1916 - વડોદરા સાહિત્ય સભા 
               1944 - પ્રેમાનંદ સાહિત્ય સભા સ્થળ : વડોદરા 
➡ પુરસ્કાર : દર 2 વર્ષે ‘પ્રેમાનંદ ચંદ્રક' આપવામાં આવે છે.

*(5) નર્મદ સાહિત્ય સભા :*
➖➖➖➖➖➖➖➖
➡ સ્થાપના: 1923 - ગુજરાત સાહિત્ય મંડળ
                   1939 - નર્મદ સાહિત્ય સભા 
➡ સ્થળ : સુરત 
➡ પુરસ્કાર : દર 5 વર્ષે આ સંસ્થા દ્વારા 'નર્મદ  સુવર્ણ ચંદ્રક' એનાયત કરવામાં આવે છે. 
➡194૦ થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામા આવે છે. 

*(6) ગુજસત સાહિત્ય અકાદમી :* 
➖➖➖➖➖➖➖➖➖➖
➡સ્થાપના: 1982 
➡સ્થળ : ગાંધીનગર 
➡સંચાલક : ગુજરાત સરકાર
➡પ્રકાશન : શબ્ઘ્સૃષ્ટિ 

➡  ગૌરવ એવોર્ડ/ આપવામાં આવે છે. 
➡ આ સંસ્થા દ્વારા સસ્તા દરે પુસ્તકો વિતરણ કરવામાં આવે છે અને ગામડામાં મોબાઈલ લાઇબ્રેરી દ્વારા સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચાડવામાં આવે છે. 

*(7) બુદ્રિવર્ધક સભા :*
➖➖➖➖➖➖➖
➡સ્થાપના: 1651
➡સ્થાપક : નર્મદ અને તેના મિત્રોએ સ્થાપી હતી. 

*(8) ફાર્બસ ગુજરાતી સભા :* 
➖➖➖➖➖➖➖➖➖
➡સ્થાપના: 1854 
➡સ્થળ :મુંબઈ 
➡સ્થાપક : ફાર્બસ સાહેબની સ્મૃતિમાં મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી સ્થપાઈ. 

*(9) ગુજરાત સંશોધન મંડળ :*
➖➖➖➖➖➖➖➖➖ 
➡સ્થળ :મુંબઈ 
➡સ્થાપક : પોપટલાલ ગો. શાહે સ્થાપના કરી હતી. 

*(10)  જ્ઞાન પ્રસારક સભા :*
➖➖➖➖➖➖➖➖➖
➡સ્થાપક : એલફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પેટન અને દાદાભાઈ નવરોજી તથા અન્ય યુવાનોએ સ્થાપી હતી. 

*(11) સાહિત્ય સંસંદ:*
➖➖➖➖➖➖➖
➡સ્થળ : મુંબઈ 
➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી. 

*(12) ભારતીય વિદ્યાભવન:*
➖➖➖➖➖➖➖➖➖ 
➡સ્થળ : મુંબઈ 
➡સ્થાપક : કનૈયાલાલ માણેકલાલ મુનશીએ સ્થાપના કરી.

Post a Comment

0 Comments