Advertisement

Main Ad

🎯ગુજરાતી સાહિત્યને લગતા વારંવાર પૂછાતા પ્રશ્નો 🎯

🔴ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યાં થયો હતો?-ચોટીલા(સુરેન્દ્રનગર)*

🔴ક્યાં સાહિત્યકાર ને ગુજરાતી અવેતન રંગભૂમિ નો પાયો નાખનાર સર્જક ગણવામાં આવે છે?-ચંદ્રવદન ચીમનલાલ મહેતા(ચ.ચી. મહેતા)*

🔴 "આશ્રમ નો ઉલ્લુ" ક્યાં સાહિત્યકાર નું ઉપનામ છે?-કિશોરલાલ મશરુવાલા*

🔴ક્યાં સાહિત્યકાર "શુક્રતારક" તરીકે જાણીતા બન્યા હતા?-મહાદેવભાઈ દેસાઈ*

🔴"એક જાડ" કાવ્ય કોના દ્વારા રચાયેલું છે?-ઉમાશંકર જોશી*

🔴અખાને જ્ઞાન નો વડલો બિરુદ કોને આપ્યું?-ઉમાશંકર જોશી*

🔴"હું માનવી માનવ થાઉં તો ઘણું" આ કાવ્ય પંક્તિ કોની છે?-ત્રીભૂવનદાસ લુહાર(સુન્દરમ)*

🔴"ભારેલો અગ્નિ" કોની કૃતિ છે?-રમણલાલ દેસાઈ*

🔴ક્યાં સાહિત્યકાર ને "ટૂંકી વાર્તા ના કસબી" બિરુદ મળ્યું છે?-ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી*

🔴"રાજપૂતાણી" કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે?-ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી*

🔴ધુમકેતુ ની કઈ વાર્તા વિશ્વ કક્ષા ની વાર્તા માં સ્થાન પામી છે?-પોસ્ટ ઓફીસ*

🔴"બાળકો ના બેલી" કોનું ઉપનામ છે?-ગીજુભાઈ બધેકા*

 🔴રંગતરંગ કૃતિ કોની છે? અને તેમાં કેટલા ભાગ આવેલા છે?-જ્યોતીન્દ્ર દવે,ભાગ ૧-૫*

🔴"વિશ્વશાંતિ" ના કવિ તરીકે કોણ જાણીતું છે?-ઉમાશંકર જોશી*

🔴"પહાડ નું બાળક" તરીકે કોને ઓળખવામાં આવે છે?-ઝવેરચંદ કાલિદાસ મેઘાણી*

🔴વાસુકી નો જન્મ ક્યાં થયો હતો-બામણા(સાબરકાંઠા)*

🔴અક્ષયદાસ સોની ને "હસતો ફિલસૂફ" ઉપનામ કોણે આપ્યું?-ઉમાશંકર જોશી*

🔴રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી?-કોકિલા અને પૂર્ણિમા*

🔴"મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.." આ કાવ્યપંક્તિ ના સર્જક નું નામ જણાવો?-ઉમાશંકર જોશી*

🔴ક્યાં ગુજરાતી લેખક નું ઉપનામ દ્વિરેફ છે?-રામનારાયણ વિશ્વનાથ પાઠક*

🔴ઉમાશંકર જોશી કોને ગાંધીયુગ ના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે?-રામનારાયણ વિશ્વનાથ પાઠક*

🔴ક્યાં સાહિત્યકારે નદિઓ ને લોકમાતા કહી છે?-કાકા કાલેલકર*

🔴"તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?-સુન્દરમ*

🔴અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?-ઉમાશંકર જોશી*

🔴"રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?-કાકા કાલેલકર*

 🔴અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું?-કાલેલકર*

🔴મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની સ્થાપના કરી?-ક.મા. મુનશી*

🔴આરોગ્યની ચાવી કોની કૃતિ છે?-ગાંધીજી*

 🔴દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી?-ક.મા.મુનશી*

🔴"લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને મળેલું છે?-ઝવેરચંદ મેઘણી*

🔴"બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?-સ્વામી આનંદ*

🔴"પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?-પંડિત સુખલાલજી*

🔴"કાકાની શશી" કૃતિ કોની છે?-કનૈયાલાલ મુનશી*

🔴ક્યાં સાહિત્યકારે ગુજરાતી કવિતામાં ભાઈબહેન ના પ્રેમ નો સૌ પ્રથમ વખત સફળતાપૂર્વક આવિસ્કાર કર્યો?-ચ.ચી.મહેતા*

 🔴કઈ કૃતિ બદલ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ મળ્યું? - યુગ વંદના*

🔴"શ્રવણ" ઉપનામ કોનું છે?-ઉમાશંકર જોશી*

🔴"રૂપિયાનું ઝાડ" કૃતિ કોની છે?-રસિકલાલ પરીખ*

🔴"અસ્મિતા" શબ્દ પ્રથમ ક્યાં સાહિત્યકારે આપ્યો હતો?-કનૈયાલાલ મુનશી*

🔴"જીવન માંગલ્ય ના કવિ" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?-ઝીણાભાઈ દેસાઈ*

🔴રવિશંકર મહારાજ ના જીવનચરિત્ર પર ઝવેરચંદ મેઘાણીએ  એ કઈ કૃતિ લખેલી?-માણસાઈ ના દીવા*

🔴"જીપ્સી" ઉપનામ કોનું છે?-કિશનસિંહ ચાવડા*

🔴"ખોટી બે આની" કોની કૃતિ છે?-જ્યોતીન્દ્ર દવે*

🔴"જ્ઞાનબિંદુ" કોની કૃતિ છે?-પંડિત સુખલાલજી*

🔴ઉમાશંકર જોશી ને ૧૯૬૭ માં તેના ક્યાં કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?-નિશીથ*

🔴"કોય ભગત ની કડવી વાણી" કૃતિ કોની છે?-ત્રિભુવનદાસ લુહાર*

🔴"કાયા લાકડાની માયા લુગડાની" કૃતિ કોની છે?-જયંત દલાલ*

🔴કનૈયાલા મુનશી એ ક્યાં રાજ્ય માં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી?-ઉતર પ્રદેશ*

🔴"બૃહદ પિંગળ" કોની કૃતિ છે?-રામનારાયણ વિશ્વનાથ પાઠક*

🔴"ઓતરાદી દીવાલો" કોની કૃતિ છે?-કાકા કાલેલકર

Post a Comment

0 Comments